Activity

દીકરી દિલનો દીવો

  • 25/Dec/2016

૨૩૬ પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓના

દિલના દીવામાં પિતાના વાત્સલ્યરૂપી તેલનું

સિંચન કરી કન્યાદાનનું મહાપર્વ...

  • દરેક જ્ઞાતિઓની પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૩૬ દીકરીઓનો ભવ્ય લગ્ન સમારોહ. 

  • ૨૩૬ દીકરીઓ પૈકી પાંચ મુસ્લિમ દીકરીઓના નિકાહ તથા એક ખ્રિસ્તી દીકરીને ખ્રિસ્તી રીત-રીવાજ મુજબ પવિત્ર વિવાહથી જોડી તેમના દિલ દીપકને પ્રજ્વલિત કરતો અનોખો પ્રસંગ. 

  • દેશના વીર શહીદ જવાનોની વીર સ્વરૂપા માતા અને ધર્મપત્નીના હસ્તે દીપ પ્રજ્વલિત. 

  • આ લગ્ન સમારોહમાં સવાણી પરિવારના લાડકવાયા ચિ. મિતુલ મહેશભાઈ સવાણી તથા ચિ. જય હિમતભાઈ સવાણીના વિવાહ તેમની ૨૩૬ વ્હાલસોયી બહેનો સાથે રાખવામાં આવ્યા હતા. 

  • દરેક વેવાઈના હસ્તે લક્ષ્મીરૂપ ૨૩૬ દીકરીઓની આરતી ઉતારી દીકરી પૂજન કરાયું. 

  • હેલીકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરી જાનૈયાઓનું સ્વાગત કરાયું. 

  • આ પ્રસંગે તોડ્યા વલ્ડ રેકોર્ડ અને મેળવ્યા ગૌરવ પુરસ્કાર....

જેની ગોદમાં સંતાનને શાંતિ મળે તે "માં" જેના મિલન થી "માં" ની અશાંતિ ટળે એ "સંતાન"

Welcome To P.P.Savani Family

‘‘The purpose of human life is to serve,and to show compassion and the will to help others’’.