Activity

વિવાહ પાંચ ફેરાના

  • 15/Feb/2013

દીકરી-વહુ વચ્ચેનો તફાવત દુર 

કરવાના સંદેશ સાથે યોજાયો... "વિવાહ સમારોહ" 

  • તારીખ 15 ફેબ્રુઆરી ૨૦૧૩, શુક્રવારના શુભદિને 
  • આ પ્રસંગે પિતાની છત્રછાયા ગુમાવનાર 22 દીકરીઓના લગ્ન કરવી કન્યાદાન કરવામાં આવ્યું હતું. 
  • આ પ્રસંગે વર-વધુને ચાર ફેરા-ફેરવી સામાજિક બંધનયુક્ત કર્યા અને પાંચમો ફેરો વરના માતા-પિતા ફેરવી યજ્ઞની સાક્ષીએ શપત લેવડાવ્યા કે, (અમો વહુને દીકરીનો દરજજો આપીશું, વહુ અને દીકરીને સમાન સમજીશું, ઘરમાં દીકરી અવતરે તો લક્ષ્મી સ્વરૂપ ગણીશું તથા સ્ત્રી-ભ્રૂણહત્યા નહીં કરીએ) 
  • ઉપસ્થિત મહેમાનશ્રી : પૂજ્ય દીદીમાં સાધ્વી ઋતુભરાજી સહિત સંત-મહંતોની ઉપસ્થિતિએ અનોખો પ્રસંગ યોજાયો.
  • શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નવદંપતીઓને પાઠવ્યા અભિનંદન.  

"આપણી આવતી કાલ છે દીકરી"  

Welcome To P.P.Savani Family

‘‘The purpose of human life is to serve,and to show compassion and the will to help others’’.